મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014
રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014
શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014
ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2014
HAPPY TEACHERS' DAY
HAPPY TEACHERS' DAY
HAPPY TEACHERS' DAY
શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
બુધવાર, 3 સપ્ટેમ્બર, 2014
મંગળવાર, 2 સપ્ટેમ્બર, 2014
સોમવાર, 1 સપ્ટેમ્બર, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)